નરેશ ઠક્કર દ્વારા આદિવાસી સમાજ માટે અભદ્ર ટીપણી કરાતા મનસુખ વસાવા ભરૂચ કલેકટર ને તા.૨૧/૦૫/૨૦૨૪ ના રોજ આવેદન આપશે - myadivasi

Breaking

MyAdivasi

Post Top Ad

News and Beyond

Monday, May 20, 2024

નરેશ ઠક્કર દ્વારા આદિવાસી સમાજ માટે અભદ્ર ટીપણી કરાતા મનસુખ વસાવા ભરૂચ કલેકટર ને તા.૨૧/૦૫/૨૦૨૪ ના રોજ આવેદન આપશે


મનસુખભાઈ વસાવા એ સોસીઅલ મીડિયા માં પોસ્ટ મૂકી ને જણાવ્યું છે કે
નરેશ ઠક્કર દ્વારા આદિવાસી સમાજ ને દારૂડિયા કહી સમાજનું અપમાન કર્યું છે. આદિવાસી સમાજને નીચા દેખાડી કાંદા અને ડુંગળી ખાય તેમ દારૂ પીવે તેવું કહીને આદિવાસી સમાજ ની મજાક કરી છે. આદિવાસીઓની વાત કરી હસી કાઢતા નરેશભાઈએ સમાજના બધા લોકોની લાગણી દુભાવી છે. આ બાબતે આદિવાસી સમાજમાં ભારે રોષ ઉત્પન્ન થયો છે.

આથી તેના વિરુદ્ધમાં આદિવાસી આગેવાનો સાથે હું ભરૂચ કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર આપીશ. આવતી કાલે તારીખ ૨૧ મે ના સવારે ૧૧ કલાકે આવેદન પત્ર આપવામાં આવશે. : મનસુખ વસાવા



No comments:

Post a Comment

Post Top Ad

News and Beyond