નીતિન ગડકરી કેમ કહ્યું- ભાજપના પાકમાં જંતુ આવી ગયા છે તેને... - myadivasi

Breaking

MyAdivasi

Post Top Ad

News and Beyond

Thursday, November 14, 2024

નીતિન ગડકરી કેમ કહ્યું- ભાજપના પાકમાં જંતુ આવી ગયા છે તેને...

 

PC: bjp.org

કેન્દ્રીયમંત્રી નીતિન ગડકરી પોતાના બિંદાસ નિવેદનો આપવા માટે જાણીતા છે, જેમાં આ વખતે તેમણે પોતાની જ પાર્ટી પર સવાલ ઉઠાવી દીધો છે. એક કાર્યક્રમમાં નીતિન ગડકરીએ કહ્યું હતું કે, જ્યારે પાક વધે ત્યારે તેમાં જંતુઓ પણ વધતા હોય છે. ભાજપમાં પણ પાક વધ્યો છે અને કેટલાક દાગી નેતાઓ આવી ગયા છે, જેમ પાકને રોગમુક્ત કરવા જંતુનાશક છાંટવાની જરૂર હોય છે, તેમ પાર્ટીમાં પણ છંટકાવની જરૂર છે.

ગડકરીએ કહ્યું હતું ભાજપની અંદર નવા નેતાઓ અલગ અલગ કારણોથી આવતા હોય છે, પરંતુ તેમને ભાજપની વિચારધારાની ખબર નથી હોતી, તેમને તાલિમ આપવાનું કામ અમારું છે. એટલે અમે એ દિશામાં ભાજપની વિચારધારા ભરીએ છીએ અને તેમને ભાજપના અસલ કાર્યકર્તા બનાવીએ છીએ છે.

Source:

No comments:

Post a Comment

Post Top Ad

News and Beyond