એવું કેમ થશે કે રૂપાલા- માંડવિયાને પોતાનો મત પોતાને નહીં આપી શકે - myadivasi

Breaking

MyAdivasi

Post Top Ad

News and Beyond

Monday, April 22, 2024

એવું કેમ થશે કે રૂપાલા- માંડવિયાને પોતાનો મત પોતાને નહીં આપી શકે

 

PC: theprint.in

ગુજરાતમાં લોકસભા 2024ની ચૂંટણી ત્રીજા તબક્કામાં યોજાવવાની છે અને મતદાન 7 મે 2024ના દિવસે થવાનું છે. પણ ગુજરાતના 3 ઉમેદવારો એવા છે જેઓ પોતાનો મત આપી શકશે નહીં.

અમરેલીના વતની પરષોત્તમ રૂપાલા રાજકોટ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે એટલે તેઓ અમરેલીમાં પોતાના મત પોતાના ઉમેદવારને નહીં આપી શકે. એ જ રીતે ભાવનગરના વતની મનસુખ માંડવિયા પોરબંદરમાં ભાજપના ઉમેદવાર છે, તેઓ પણ ભાવનગરમાં મત આપી શકશે નહીં. કોંગ્રેસના રાજકોટના ઉમેદવાર પરેશ ધાનાણી અમરેલીના વતની છે, તેઓ પણ પોતાનો મત પોતાના ઉમેદવારને નહીં આપી શકે.

Source:

No comments:

Post a Comment

Post Top Ad

News and Beyond